બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આલિયા ભટ્ટના દાદા લાંબા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હતા.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આલિયા ભટ્ટના દાદા લાંબા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હતા.